Posts

Showing posts from August, 2020

॥ શિવ ચાલીસા ॥

Image
॥ શિવ ચાલીસા ॥               ૐ નમઃ શિવાય દોહા         જય ગણેશ ગિરિજાસુવન મંગલ મૂલ સુજાન ।         કહત અયોધ્યાદાસ તુમ દેઉ અભય વરદાન ॥ જય ગિરિજાપતિ દીનદયાલા । સદા કરત સન્તન પ્રતિપાલા ॥ ભાલ ચન્દ્રમા સોહત નીકે । કાનન કુણ્ડલ નાગ ફની કે ॥ અંગ ગૌર શિર ગંગ બહાયે । મુણ્ડમાલ તન ક્ષાર લગાયે ॥ વસ્ત્ર ખાલ બાઘમ્બર સોહે । છવિ કો દેખિ નાગ મન મોહે ॥ મૈના માતુ કિ હવે દુલારી । વામ અંગ સોહત છવિ ન્યારી ॥ કર ત્રિશૂલ સોહત છવિ ભારી । કરત સદા શત્રુન ક્ષયકારી ॥ નંદી ગણેશ સોહૈં તહં કૈસે । સાગર મધ્ય કમલ હૈં જૈસે ॥ કાર્તિક શ્યામ ઔર ગણરાઊ । યા છવિ કૌ કહિ જાત ન કાઊ ॥ દેવન જબહીં જાય પુકારા । તબહિં દુખ પ્રભુ આપ નિવારા ॥ કિયા ઉપદ્રવ તારક ભારી । દેવન સબ મિલિ તુમહિં જુહારી ॥ તુરત ષડાનન આપ પઠાયૌ । લવ નિમેષ મહં મારિ ગિરાયૌ ॥ આપ જલંધર અસુર સંહારા । સુયશ તુમ્હાર વિદિત સંસારા ॥ ત્રિપુરાસુર સન યુદ્ધ મચાઈ । તબહિં કૃપા કર લીન બચાઈ ॥ કિયા તપહિં ભાગીરથ ભારી । પુરબ પ્રતિજ્ઞા તાસુ પુરારી ॥ દાનિન મહં તુમ સમ કોઉ નાહીં । સેવક સ્તુતિ કરત સદાહીં ॥ વેદ માહિ મહિમા તુમ ગાઈ । અકથ અનાદિ ભેદ નહીં પાઈ ॥ પ્રકટે ઉદધિ મંથન મેં જ્વાલા ।

પૂજામાં ક્ષતિ રહી જાય તો બોલો ક્ષમાયાચના મંત્ર

પૂજામાં ક્ષતિ રહી જાય તો બોલો ક્ષમાયાચના મંત્ર આપણે કોઈના કોઈ દેવી-દેવતાઓની પૂજા અવશ્ય કરતા હોઈએ છીએ પૂજા કરતી વખતે આપણાથી જાણતા-અજાણતા કોઈ ભૂલ કે ક્ષતિ રહી જતી હોય છે. એવામાં ઋષિ-મુનિઓએ પૂજા કરતી વખતે વિશેષ મંત્રો બોલવાનું વિધાન કર્યું છે. જે રીતે શાસ્ત્રોમાં પ્રાર્થના સ્નાન ધ્યાન અને ભોગ લગાવવા માટેના મંત્રો જણાવવામાં આવ્યા છે તે જ રીતે ક્ષમા યાચના મંત્ર પણ જણાવવામાં આવ્યો છે જેનાથી આપણે પૂજામાં કોઈ ભૂલ થાય તો ઈશ્વર પાસે માફી માગી શકીએ છીએ. પૂજાપાઠ હોય જીવન માફી માગવાનો ભાવ સૌથી મોટો માનવામાં આવ્યો છે. પૂજા કરતી વખતે ક્ષમાયાચના કરવામાં આવતા રોજિંદા જીવનમાં કરવામાં આવેલી ભુલો ઓછી થાય છે. રોજબરોજના જીવનમાં આપણે ભૂલો માટે ક્ષમા માંગી લેવી જોઇએ ક્ષમા નો ભાવ આપણી અંદરના અહંકારને નષ્ટ કરી દે છે. "આવાહનમ ન જાનામિ ન જાનામિ વિસર્જનમ, પૂજા ચૈવ ન જાનામી ક્ષમશ્વ પરમેશ્વર, મંત્ર હીનં ક્રિયાહીનં ભક્તિહીનં જનાર્દન, યત્પુજિતં મયા દેવ, પરિપૂર્ણ તદસ્તુમે." જેનો અર્થ થાય છે કે ઈશ્વરમાં તમારો આહવાન અથવા તો બોલવવા આ અંગે જાણતા નથી ન તો હું વિસર્જન કરવાનું જાણું છું, ન હું તમને વિદાય આપવ

"નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા ૫ાલખી જય કનૈયા લાલ કી"

॥ अथ श्री कृष्णाष्टकम् ॥ वसुदेव सुतं देवं कंस चाणूर मर्दनम्। देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्॥१॥ अतसी पुष्प सङ्काशम् हार नूपुर शोभितम्। रत्न कङ्कण केयूरं कृष्णं वन्दे जगद्गुरुम्॥२॥ कुटिलालक संयुक्तं पूर्णचन्द्र निभाननम्। विलसत् कुण्डलधरं कृष्णं वन्दे जगद्गुरुम्॥३॥ मन्दार गन्ध संयुक्तं चारुहासं चतुर्भुजम्। बर्हि पिञ्छाव चूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुम्॥४॥ उत्फुल्ल पद्मपत्राक्षं नील जीमूत सन्निभम्। यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुम्॥५॥ रुक्मिणी केलि संयुक्तं पीताम्बर सुशोभितम्। अवाप्त तुलसी गन्धं कृष्णं वन्दे जगद्गुरुम्॥६॥ गोपिकानां कुचद्वन्द्व कुङ्कुमाङ्कित वक्षसम्। श्रीनिकेतं महेष्वासं कृष्णं वन्दे जगद्गुरुम्॥७॥ श्रीवत्साङ्कं महोरस्कं वनमाला विराजितम्। शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम्॥८॥ कृष्णाष्टक मिदं पुण्यं प्रातरुत्थाय यः पठेत्। कोटिजन्म कृतं पापं स्मरणेन विनश्यति॥ ॥ इति श्री कृष्णाष्टकम् सम्पूर्णम् ॥