Posts

Showing posts from 2019

वेदों के चार महावाक्य...

१) प्रज्ञानं ब्रह्म - ऋगवेद प्रज्ञा रूप (उपाधिवाला) आत्मा ब्रह्म है... २) अहम् ब्रह्मास्मि - यजुर्वेद मैं ब्रह्म हू... ३) तत्वमसि [तत त्वम असि] - सामवेद वह पूर्ण ब्रह्म तू है... ४) अयं आत...

દિવાસો એટલે શ્રાવણીયા તહેવાર ની શરૂઆત

★ દિવાસો એટલે શ્રાવણીયા તહેવાર ની શરૂઆત ★ દિવાસો એટલે કે અષાઢની અમાસ. આ દિવસ આવનારા ઉત્સવોનો અને ખુશનુમા માહોલનો છડીદાર કહેવાય છે. રવિવારે દિવાસો અને ત્યારબાદ સોમવારથી ...

હાલો પથ્થારી ફેરવીએ દેશની ! – કૃષ્ણ દવે નુ એક કટાક્ષ કાવ્ય…

તમને જરૂર છે ટેકાની ભાઇ મારા અમને જરૂર છે કેશની (રોકડા ની) ! હાલો પથ્થારી ફેરવીએ દેશની ! છ મહિના હાલે તો ગંગાજી નાહ્યા આ વર્ષોની વાર્તાયું મેલો સાત પેઢી નિરાંતે બેસીને ખાય બ...

શ્રી અર્જુન ગીતા 

Image
શ્રી કૃષ્ણ કહે સાંભળ અર્જુન ભક્તિ વિષે તમે રાખો મન ભક્તિ થકી અળગો નવ ખસું હદય કમળમાં વાસો વસું.  મારી દેહ મારા ભક્તોને સહી તેમાં ભિન્ન ભેદ તમે જાણો નહિ  મને ભક્ત વહાલા છે ઘણું હું કારજ કરું સેવક તણું  ભક્ત તણું હું રક્ષણ કરું હસ્ત છાયા મસ્તક શિર ધરું  ભક્તિ ઉપર છે મારું મન ધેનુ ચરાવા ઈચ્છું વન  ખરો મિત્ર મૂકું નહિ ઘડી મને સેવકની ચિંતા ઘણી  ખાય ખર્ચે મુજ નિમિત્ત કરી અક્ષય ભંડાર તેને આપું ભરી  પાષાણમાંથી પ્રગટ જ થઈ ભક્ત માગે તે આપે સહી  સુખ દુઃખનો વાધ્યો સંબંધ અક્ષર લખ્યા પહેલે દિન મારું લખ્યું ફોગટ નવ થાય ચાહે દેશ મેલી પરદેશે જાય,  ભલું ભૂં ડું માથે નવ લઉં હૃદયમાં બેસી શિખામણ દઉં  મારી માયા કોઈ નવ લહે શ્રીફળમાં જેમ પાણી રહે  કોટિ બ્રહ્માંડ ભાંગું ને ઘડું એક પલકમાં હું પેદા કરું  જળ સ્થળ પૃથ્વી ને આકાશ સર્વ ભૂતલમાં મારો વાસ  જપ તપ તીરથ મારું કરે એ સહુ નીર સાગરમાં ભરે  એવું જાણી જે મુજને ભજે મોહ માયા અહંકાર તજે  સર્વ લોકને સરખા જાણ કીડી કુંજર એક સમાન  રાત દિવસ હરિના ગુણ ગાય ત્યાં ...

એકલો જાને રે …..

◆ એકલો જાને રે …..◆ તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે! એકલો જાને, એકલો જાને, એકલો જાને રે! – તારી જો … જો સૌનાં મોં સિવાય ઓરે ઓરે ઓ અભાગી ! સૌનાં મોં સિવાય; જયારે સૌએ બેસે મોં...

"માર્ગ સુરક્ષા પ્રતિજ્ઞા"

"માર્ગ સુરક્ષા પ્રતિજ્ઞા' આજના દિવસે હું સત્યનિષ્ઠા પૂર્વક પ્રતિજ્ઞા કરું છું કે, હું માર્ગ સુરક્ષા નિયમોનું પાલન કરીશ. હું વાહન ચલાવતી વખતે જરૂરી ડોક્યુમેન્ટ અવશ્ય સા...